સી.એન.આઈ. ચર્ચ મણિનગર દ્વારા કોરોના-લોકડાઉન સમયે જરૂરિયાત મંદ કુટુંબોને સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા દાતા મિત્રો (સ્પોન્સર) ના સહકાર માં મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ની સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા દાતા મિત્રો (સ્પોન્સર) ના સહકાર માં મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ની સહાય આપવામાં આવી.
વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને ૧૨ બહેનો ને ₹ ૧,૫૦૦/ સાથે રોજર્સ ઈ.માસ્ટર ( યુ.એસ.એ.) તરફથી કોરોના રોક્કડ સહાય કીટ ₹ ૧૨,૦૦૦/ ( દરેક ને ₹ ૧,૦૦૦/)
(૧) મંડળી ના ૨૧૧ તથા વિવેકાનંદ નગર ના ૨૨ કુલ ૨૩3 કુટુંબો ને ₹ ૨,૦૦૦/- ની સહાય (₹ ૧,૦૦૦/- ની કીટ તથા ₹ ૧,૦૦૦/- રોકડા)
(૨) બાબરા (અમરેલી) મિશન ફિલ્ડ દર્શન ટ્યુશન ના ૧૦ ટિચરો ને અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/- ના પુસ્તકો ની કીટ
(૧) મંડળી ના ૨૦૬ તથા વિવેકાનંદ નગર ના ૨૦ કુલ ૨૨૬ કુટુંબ ને (₹ ૧,૦૦૦/- ની કીટ તથા ₹ ૧,૦૦૦/- રોકડા)
(૨) નેત્રંગ ૨૦ કુટુંબો (જેમના વ્યવસાય બંધ થઈ ગયા તેવા) ₹ ૧,૦૦૦/- ની કીટ
(૩) બાબરા (અમરેલી) ધરાઈ તથા લુણકી મિશન ફિલ્ડ (૧) ૧૪ કુટુંબો ને ₹ ૫૦૦/- ની કીટ
(૨)ઇનગોરાલ તથા વાવડી ના ૧૫ કુટુંબો ને ₹ ૫૦૦/- ની કીટ (સેવાભારત મારફતે)
(૩)દેવળીયા તથા ગમાં પીપળીયા ના ૧૩ કુટુંબો ને ₹ ૪૦૦/- ની કીટ (સ્થાનીક સ્પોનસર મારફતે)
(૪) અન્ય ધર્મી ૧૧ કુટુંબો (મણીનગર) ને ₹ ૫૦૦/- ની કીટ
(૧) કુલ ૧૭૯ કુટુંબ (મંડળી: ૧૬૫ વિવેકાનંદ નગર : ૧૪) ને ₹ ૨,૦૦૦/ ની સહાય ( ૧,૫૦૦ ની કીટ તથા ૫૦૦ રોકડા)
(૨) અન્ય સી.એન.આઇ.ની મંડળીઓ ને સહાય
(૩) ભુજ : ૧૦ કુટુંબ ને ₹ ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
(૪) બ્રુખીલ : ૧૧૩ કુટુંબ ને ₹ ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
(૫) મિશન ફિલ્ડના નવા વિશ્વાસી તથા અન્ય ધર્મી કુટુંબો ( સ્પોન્સર્)
(૬) જશોદાનગર ( નેપાળી તથા ઝારખંડ) ૨૦ કુટુંબો ને ₹ ૫૦૦/ની કીટ
(૭) ગોમતીપુર ૧૦૦કુટુંબો ને ₹ ૫૦૦/ ની કીટ
(૮) બાબરા ( અમરેલી )બલેલ પીપળીયા તથા સમારડી ના ૨૦ વિધવા વિધુરો ને ₹ ૫૦૦/ ની કીટ
(૯) અનુધર્મી કુટુંબો ( મણીનગર) ૧૦ કુટુંબ ને ₹ ૫૦૦/ ની કીટ
(૧૦) મંડળી ૧૬૫ તથા ૧૪ વિવેકાનંદ નગર કુલ ૧૭૯ કુટુંબ ને Y M C A મારફતે ₹ ૧,૦૦૦/ ની કીટ
1) કેટલાક જરૂરીયાતમંદ કુટુંબો ની આર્થીક પરિસ્થિતી સુધારતા સહાય લીધી નથી.
2) અને તેઓએ સાક્ષી આપીછે કે મુશ્કેલ સમયમાં મંડળીએ જે સહાય અમને આપી તે ઘણીજ મદદરૂપ બની છે.
3) લોકોને સરળતા થી કીટ મળીરહે માટે ચાર વિતરણ કેન્દ્ર ની વ્યવસ્થા વોર્ડ પ્રમાણે કરવામાં આવી હતી.
4) કપરા સમયમાં જેમણે કીટ આપવા માટે સેવા આપી તેમનો આભાર.
બાબરા (અમરેલી) મીશન ફિલ્ડ ટ્યુશન ક્લાસ ના ટિચરો ને તેમના અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/ની કીટ ( ચોપડા તથા ડ્રેસ )
વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને ૧૨ બહેનો ને ₹ ૧,૫૦૦/ સાથે રોજર્સ ઈ.માસ્ટર ( યુ.એસ.એ.) તરફથી કોરોના રોક્કડ સહાય કીટ ₹ ૧૨,૦૦૦/ (દરેક ને ₹ ૧,૦૦૦/)
યુનાઈટેડ ગુજરાતી ક્રિસ્ટિયન ઓફ અમેરિકા તરફથી માન્ય. બિશપ સાહેબ ની આગેવાની માં મમતા dispensari (1) ભાઇપુરા હાટકેશ્વર (૨) ગોમતીપુર (૩) વિવેકાનંદ નગર ની સેવા માટે કોરોના કીટ નંગ : ૫ ( વસ્તુઓ : (1) p.p.kit : 02 (2)Mask : 200 (3) Gloves : 100 (4)Face Sheild : 04 (5)Sanitizer : 5 LTR ) આપવા બદલ માન્ય. બિશપ સાહેબ નો તથા UGCOA ના આગેવાનો નો ખુબ આભાર માનીએ છીએ.પ્રભુ UGCOA ની સેવા ને ખુબ આશીર્વાદ આપે
(૧) મંડળી ના ૨૧૦ કુટુંબો ને ₹ ૨,૦૦૦/ ની સહાય (₹ ૧,૦૦૦/ ની કીટ તથા ₹ ૧,૦૦૦/ રોકડા)
(૧) વિવેકાનંદનગર મંડળી ના ૨૨ કુટુંબો ને ₹ ૨,૦૦૦/ ની સહાય (₹ ૧,૦૦૦/ ની કીટ તથા ₹ ૧,૦૦૦/ રોકડા)
બાબરા (અમરેલી) મિશન ફિલ્ડ તથા દર્શન ટ્યુશન ના ૧૦ ટિચરો ને અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/ ના પુસ્તકો ની કીટ
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા મંડળીના 225 જરૂરિયાત મંદ કુટુંબોને રૂ. 1000ની કીટ અને રૂ. 1000 રોકડા (કોરોના-લોકડાઉન સમયે) બીજી વાર સહાય આપવામાં આવી.
(મંડળીના કુટુંબો 205 + 20 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા મંડળીના જરૂરિયાત મંદ 179 કુટુંબોને (રૂ. 1500ની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રૂ. 500 રોકડા) પ્રથમવાર (કોરોના - લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.
(મંડળીના કુટુંબો 165 + 14 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)
ગુજરાત ડાયોસિસ (YMCA) દ્વારા સી.એન.આઈ. મણિનગરના 179 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ વિતરણ કરવામાં આવ્યું.
(મંડળીના કુટુંબો 165 + 14 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. દર્શન ચર્ચ વિવેકાનંદનગર મિશનફિલ્ડના જરૂરિયાત મંદ 14 કુટુંબોને (રૂ. 1500ની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રૂ. 500 રોકડા) પ્રથમવાર (કોરોના - લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ.દર્શન ચર્ચ વિવેકાનંદગર મિશનફિલ્ડના 20 જરૂરિયાત મંદ કુટુંબોને રૂ. 1000ની કીટ અને રૂ. 1000 રોકડા (કોરોના-લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. બ્રુકહીલ મંડળીના જરૂરિયાત મંદ 113 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા જશોદાનગર નેપાળી-ઝારખંડ પરિવારના જરૂરિયાત મંદ 19 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 500 ની કીટની સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. એન્ડ્રુઝ ચર્ચ કચ્છ-ભૂજ જરૂરિયાત મંદ 10 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી મિશન ફિલ્ડના 20 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 400ની કીટની સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા ગોમતીપુર મિશનફિલ્ડના 100 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી ઇન્ગ્રોડા મિશન ફિલ્ડના 5 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી ધરાઈ મિશનફિલ્ના 8 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.
સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. નેત્રંગ ભરૂચના 20 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.